મોરબીની પંચાસર ચોકડીએ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ચાર પશુઓના વાહનની ઠોકરે મોત થયા છે પુરપાટ વેગે દોડતા વાહનો રાત્રીના અંધકારમાં પશુઓને અડફેટે લે છે જેથી નિર્દોષ જીવોના ભોગ લેવાય છે અને અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે એકાંતરા એક પશુનં મોત થાય છે જેથી જીવદયાપ્રેમીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે જેથી અહી વેપાર ધંધો કરતા વેપારીઓએ સ્પીડ બ્રેકર મુકવામાં આવે અને આવા અકસ્માતો અટકાવાય તેવી માંગણી કરી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
