મોરબીમાં ધાર્મિક મંદિરોને નોટિસો અપાતા હિન્દૂ સંગઠનોમાં રોષ
મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી જગ્યાઓ ઉપર તેમજ રોડ-રસ્તામાં નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોય મોરબી જિલ્લામાં ધાર્મિકસ્થાનોના દબાણ મામલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વની બેઠક...
મોરબીના પટેલનગરમાં લાઈન તૂટી જતાં ત્રણ દિવસથી પાણીનો બગાડ !!
મોરબી : હાલ એક તરફ આકરા ઉનાળામાં મોરબીના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે બીજી તરફ મોરબીના આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં ઉંધુ ચિત્ર જોવા મળ્યું છે. પટેલનગરમાં...
માળીયા મિયાણામા વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત
મોરબી : આજે માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ...
મોરબી: બુધવારે આ વિસ્તારોમાં વીજ કાપ રહેશે
મોરબી : વિગતો મુજબ આવતીકાલે તારીખ 22 મે ને બુધવારના રોજ પંચાસર રોડ નવો બનતો હોઈ તે રોડમાં નડતા થાંભલા ખસેડવા માટેની ખૂબ જ અગત્યની કામગીરી કરવાની હોવાથી PGVCl ના મોરબી...
મોરબીના જેપુર ગામે તસ્કરોનો તરખાટ : પૂર્વ સરપંચ સહિતના પાંચ ધરોમાંથી લાખોની ચોરી
ભારે ગરમીના કારણે પૂર્વ સરપંચનો પરિવાર અગાસીમાં સૂતો અને તસ્કરો કળા કરી ગયા : 6 લાખ રોકડા અને 29 તોલા સોનાનાં દાગીનાની ચોરી
મોરબી : હાલ મોરબીમાં ગરમીએ માજા મૂકી છે...