Sunday, July 27, 2025
Uam No. GJ32E0006963

પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા શ્રદ્ધાંજલી યાત્રા

ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મોરબીએ તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ ઝુલતા પુલ ટુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોનું બનેલ રજીસ્ટર્ડ સંગઠન છે, જેમાં ૧૧૨ જેટલા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો જોડાયેલ છે. ત્યારે ટ્રેજેડી...

નવરાત્રીએ વાહન લઈને છાકટા બનતા તત્વો પર પોલીસની બાજ નજર

મોરબી : હાલ મોરબીમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને રાત્રીના સમયે વાહન લઈને છાકટા બનતા તત્વો સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેના શ્રી ગણેશ...

યંગ ઇન્ડિયા ગૃપ આયોજિત ફ્લેશ મોબમાં નવરાત્રીને વેલકમ કરતા ખૈલયાઓ

  તાજેતરમાં માં આદ્યશક્તિની સાધના-ઉપાસના કરવાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ આવતીકાલાથી શરૂ થનાર હોય આ નવરાત્રીને વેલકમ કરવા માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કાય...

કળિયુગમાં સાધુનો સંગ શ્રેષ્ઠ છે : મોરારીબાપુ

મોરબી : આજે કબીરધામ વાવડી ખાતે આયોજિત માનસ શ્રદ્ધાંજલી રામકથાનાં આઠમા દિવસની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી થઈ, કથાની બીજ પંક્તિ રૂપે જે દોહો લીધેલો છે જે શ્રદ્ધા સંબલ રહિત,નહીં સંતન...

મોરબીમાં ટિખ્ખળખોર શખ્સે શિવાજી મહારાજના સ્ટેચ્યૂ સાથે છેડછાડ કરી !!

મોરબી : હાલ મોરબી જેલ રોડ પર જેલ સામે રહેલા શિવાજી મહારાજની પ્રતિમાની ઘોડી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવતા અજાણ્યા શખ્સોએ ટાયર બાંધી દેતા રાજપૂત કરણી સેના મોરબીના સભ્યોએ ટાયર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...