મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થશે
પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે
મોરબી : હાલ ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી ખાતે હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે.પ્રતિમાના અનાવરણ અવસર પર...
મીડિયા ઇન્ચાર્જની જવાબદારી સોંપવા બદલ મોરબી જિલ્લા ભાજપનો આભાર માનતા ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી
મોરબી: મોરબીના બીજેપી મહિલા મોરચાના મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવા બદલ બદલ ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી દ્વારા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુરલભજીભાઈ દેથરિયા તેમજ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, ચાચાપર ગ્રામ...
રોડ ઉપર બાઈક કેમ રાખવા બાબતે આધેડ ઉપર તલવારથી હુમલો
મોરબીમાં બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના વીસીપરામાં આવેલ નીધીપાર્ક પાસેના મફતીયાપરામાં રોડ ઉપર બાઈક રાખવા મામલે થયેલી તકરાર ઉગ્ર બનતા મારમારી થઈ હતી....
મોરબી: અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
મોરબી : હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા
આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦ રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા રાજ્ય ઓરીસ્સા...
મોરબી: નવા જાંબુડિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાઇકસવારનું મૃત્યુ
મોરબી : આજે મોરબી તાલુકાના નવા જાંબુડિયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે તા. 25ના...


















