હત્યારાઓ નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વિકારીએ : ત્રાજપર પાસે મૃત્યુ પામેલ...
મોરબી: ગતરાત્રે શહેરના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને ગઇકાલે રાત્રીના સુમારે છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા જે પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું...
પીપળી-જેતપર રોડને ફોર ટ્રેક બનાવવાની કામગીરી ઝડપી : 60 દબાણોનું ડિમોલેશન
માર્ગ અને મકાન વિભાગે પવાડિયારી બેલા સુધીમાં આવતા અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું
મોરબી : હાલ મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી જેતપર રોડને ફોરટ્રેક બનાવવા માટે અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ...
મોરબીમાં સામાકાંઠે સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ
મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને મેહુલભાઇ ચકાભાઇ કોળી (રહે.-...
મોરબીમાં બીજા બે કોરોનાના કેસ આવ્યા : તબીબ અને યુવાન કોરોનાથી સંક્રમિત
આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ
મોરબી : મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે...
પંચમહાલના પીઆઈ એમ.પી. પંડ્યાની મોરબીમાં બદલી થઈ
મોરબી : હાલ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે સાંજે રાજ્યના ૩૯ જેટલા પોલીસ ઇન્સ્પેટરની બદલીના આદેશો છોડ્યા છે. જેમાં પંચમહાલ ખાતે ફરજ બજાવતા પીઆઈ એમ.પી. પંડ્યાની મોરબી ખાતે બદલી કરવામાં...













