Tuesday, March 24, 2026
Uam No. GJ32E0006963

હત્યારાઓ નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વિકારીએ : ત્રાજપર પાસે મૃત્યુ પામેલ...

મોરબી: ગતરાત્રે શહેરના સામાકાંઠે આવેલી ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક બે યુવાનોને ગઇકાલે રાત્રીના સુમારે છરીના ઘા ઝીંકીને ઇજાગ્રસ્ત કરાયા હતા જે પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયું...

પીપળી-જેતપર રોડને ફોર ટ્રેક બનાવવાની કામગીરી ઝડપી : 60 દબાણોનું ડિમોલેશન

માર્ગ અને મકાન વિભાગે પવાડિયારી બેલા સુધીમાં આવતા અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું મોરબી : હાલ મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી જેતપર રોડને ફોરટ્રેક બનાવવા માટે અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ...

મોરબીમાં સામાકાંઠે સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ

મોરબી : મોરબીમાં સગીરાને એક શખ્સ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી ગયાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે રહેતી સગીરાને મેહુલભાઇ ચકાભાઇ કોળી (રહે.-...

મોરબીમાં બીજા બે કોરોનાના કેસ આવ્યા : તબીબ અને યુવાન કોરોનાથી સંક્રમિત

આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ મોરબી : મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે...

પંચમહાલના પીઆઈ એમ.પી. પંડ્યાની મોરબીમાં બદલી થઈ

મોરબી : હાલ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે સાંજે રાજ્યના ૩૯ જેટલા પોલીસ ઇન્સ્પેટરની બદલીના આદેશો છોડ્યા છે. જેમાં પંચમહાલ ખાતે ફરજ બજાવતા પીઆઈ એમ.પી. પંડ્યાની મોરબી ખાતે બદલી કરવામાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe