Wednesday, March 25, 2026
Uam No. GJ32E0006963

જ્યોર્તિલિંગ નાગેશ્વર મહાદેવની આરાધના કરવા સારા અલી ખાન અને વિક્રાંત મૈસી પહોંચ્યા

બંને કલાકારોએ લલાટે ચંદન લગાવી, ધૂનમાં લીન બની, મહંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા મોરબી : ગઈકાલે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા બોલીવૂડ કલાકાર સારા અલી ખાન અને વિક્રાંત મૈસી એ સૌથી જગતમંદિર અને ત્યારબાદ...

LIVE મોરબી પેટા ચૂંટણી 2020 પરિણામ : રાઉન્ડ-13

રાઉન્ડ : 13 સમય : 11:45 am કોંગ્રેસ 251 મતે આગળ ઉમેદવારોને મળેલા મતોની યાદી 1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : 21163 2) બ્રિજેશ મેરજા (ભાજપ) : 20912 3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : 531 4) કાસમ સુમરા (અપક્ષ) :...

News@7pm: રવિવાર : મોરબી શહેરમાં 2 કોરોનાના કેસ નોંધાયા, જિલ્લાના કુલ કેસ 225 થયા

મોરબી : મોરબીમાં આજે રવિવારે સાંજે બે લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 225 થયો હતો. જ્યારે હજુ જામનગર લેબમાં મોકલાયેલા સેમ્પલના રિપોર્ટ...

મોરબી કલેક્ટરનું નવું જાહેરનામું : ચા-નાસ્તાની લારીઓ બંધ, પાનની દુકાને માત્ર પાર્સલથી વેચાણ

પાન-માવાની દુકાને ચાર વધુ લોકો એકઠા નહીં થઈ શકે, સોશિયલ ડિસ્ટન્સીંગની વાયસ્થા માટે એક વ્યક્તિ રાખવો પડશે : મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રો પણ બંધ કરાયા મોરબી : મોરબીમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી...

મોરબીના બાળરોગ નિષ્ણાંત તબિબે બાળકોને થતા કોરોના અંગે જરૂરી સુચનો આપ્યા

ડો. મનિષ સનારીયાએ કોરોના સંદર્ભે માતા અને બાળક માટે આપ્યા મહત્વના સલાહ સૂચનો મોરબી: તાજેતરમા હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં તાજા જન્મેલા બાળકો, નાના બાળકો અને માતા માટે કોરોના સંક્રમણથી બચાવના અને જો...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe