મહાશિવરાત્રીએ માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની બજરંગ દળની માંગ
તાજેતરમા હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી બજરંગ દળ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં...
સુપરસીડથી બચવા મોરબી પાલિકાએ હાઇકોર્ટમાં કરેલી અરજી ફગાવાઈ
મોરબી: તાજેતરના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબી પાલિકાને સરકાર દ્વારા 16મી પહેલા જવાબ આપવા કરેલી તાકીદની નોટિસને મોરબી પાલિકાના કાઉન્સિલરોએ હાઇકોર્ટમાં ગુપચુપ રીતે પડકારી અરજન્ટ સુનાવણીની માંગ કરતા નામદાર હાઇકોર્ટે...
મોરબીના રોહિદાસપરામાં લુખ્ખા ત્વોનો ત્રાસ રેન્જ આઇજીને ફરિયાદ
મોરબી : વિગત મુજબ મોરબીના વીસીપરા અંદર આવેલા રોહિદાસપરા વિસ્તારમાં દેશી દારૂનું બેફામ વેચાણ થવાની સાથે જાણે કાયદાનો ડર ન જ હોય તેમ લુખ્ખાઓ અને દારૂડિયાઓ ભારે ત્રાસ આપતા હોવાની...
મોરબીમાં ગરીબ બાળકોને વૈભવી કારમાં ફરવાનો આનંદ આપતી સંસ્થા
મોરબી: મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત પાંચમા વર્ષે આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી...
મોરબીમાં ABVP દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી: આજે ABVP મોરબી શાખા દ્વારા આજરોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના...