Wednesday, May 27, 2026
Uam No. GJ32E0006963

રાજકોટની સોનીબજારમાંથી અલકાયદાના ત્રણ આતંકવાદી ઝડપાયા

રાજકોટ  : ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની રાજકોટની સોનીબજારમાંથી ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ત્રણેય આતંકી...

મોરબી: એસટી ભાડા વધતા રાજકોટ – મોરબી માટે રૂ. 10થી 20નો વધારો ઝીંકાયો !

મોરબી : હાલ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા લાંબા સમયગાળા બાદ ગત મધ્યરાત્રીથી 25 ટકા ભાડા વધારો અમલમાં મુક્તા મોરબીથી રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોના ભાડામાં મિનિમમ રૂપિયા 10થી લઈ...

મોરબી: પોલીસચોકીનું લખધીરસિંહજી નામ કરવા કરણી સેના-ક્ષત્રીય સમાજની માંગ

આજે મોરબીના સામાકાંઠે આવેલ પોલીસ ચોકીનું નામ લગધીર ગેટ પોલીસ ચોકી લખવામાં આવ્યું હોય જે મહારાજાના નામ પરથી હોય જેથી કરણી સેના અને ક્ષત્રીય સમાજ દ્વારા પોલીસ ચોકીનું નામ લગધીરસિંહજી...

મોરબીના વાવડી રોડની સોસાયટીના ઘરોમાં ગટરના ગંદા પાણી !!

મોરબી : વિગતો મુજબ મોરબી નગરપાલિકાએ થોડા સમય પહેલા જ ગટર સહિતની સમસ્યાના ઉકેલ માટે ચાર કર્મચારીઓના પર્સનલ હેલ્પલાઇન નંબર જ જાહેર કર્યા હતા. પણ આ હેલ્પલાઇનનો પણ ફિયાસ્કો થયો...

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આગામી તારીખ ૦૮ ઓગસ્ટની મુદત પડી

હાલ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ મોરબી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં આજે મોરબી કોર્ટમાં મુદત હોય જેથી આરોપી હાજર રહ્યા હતા અને આજે નવી મુદત પડી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરશ્રીનું સન્માન

મોરબી: આજ રોજ એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના નવા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબનું પાઘડી પહેરાવી બુક આપી તથા સન્માન પત્ર આપી...