Sunday, June 21, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું અનેરું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે હાસ્યના દરબાર...

મોરબીના જેતપર ગામે આવારા તત્વો પર પગલાં લેવા અજયભાઈ લોરિયા દ્વારા એસ.પી અને કલેકટરને...

મોરબી: મોરબીના જેતપર ગામે આવારા તત્વો પર પગલાં લેવા અજયભાઈ લોરિયા દ્વારા એસ.પી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા થોડા સમય પહેલા જેતપર મુકામે આવારા તત્વો દ્વારા...

પંજાબના આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારને સહાય અર્પણ કરતા મોરબીના યુવાન અજય લોરીયા

હજી તો 15 દિવસના પુત્રનું મોઢું પણ ના જોયું ને યુવાન દેશની રક્ષા માટે શહીદ થઈ ગયો મોરબી: તાજેતરમા દેશના શહીદ થયેલા પરીવારજનોને રૂબરૂ સહાય આપવા ગયેલા મોરબીના દેશભક્ત અને જિલ્લા...

ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહાનગર પાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો આપવા માંગણી

મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરીને માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર, વગેરે સહિતના ગામોનો સમાવેશ કરીને મહાનગરપાલિકા (મ્યુનીસીપલ કોર્પોરેશન) તરીકે દરજ્જો આપવા અંગે...

મોરબીના ‘હેલ્થ પ્લસ’ ફિઝિયોથેરાપી એ દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા નિમિતે કેમ્પ યોજાયો

મોરબીના અવની ચોકડી એરીયામાં આવેલ હેલ્થ પ્લસ ફીઝીયોથેરાપી & રિહેબ સેન્ટર એ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં માંગલિક પ્રવેશ કર્યો ત્યારે ફ્રી નિદાન કેમ્પ યોજી સમાજના લોકોને ઉપયોગી સેવા પ્રવુતિ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...