સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત
સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા...
મોરબીમાં આવેલ જળ હોનારતને આજે 40 વર્ષ પુરા
મોરબીમાં હાલમાં પડેલા વરસાદથી ભરાયેલા પાણીથી મચ્છુ જળ હોનારતની યાદ તાજા થઇ ગઈ : 40 વર્ષ પેહલા તો મચ્છુના પૂરે થોડી વારમાં ભારે તબાહી કરતા હજારો માણસો અને અબોલ પશુઓ મોતને...
મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા ના માતૃશ્રી નું દુઃખદ અવસાન
મોરબી: મોરબીના રાજપૂત સમાજના અગ્રણી અને નારાયણ સેવા સંસ્થાન ના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા ના માતૃશ્રી સ્વ. નિમુબા સજુભા ઝાલા નું આજ રોજ તા. 26-10-2020 ને આશો સુદ 11 ને...
પીપળી-જેતપર રોડને ફોર ટ્રેક બનાવવાની કામગીરી ઝડપી : 60 દબાણોનું ડિમોલેશન
માર્ગ અને મકાન વિભાગે પવાડિયારી બેલા સુધીમાં આવતા અડચણરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું
મોરબી : હાલ મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી જેતપર રોડને ફોરટ્રેક બનાવવા માટે અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ...
મોરબીમાં બીજા બે કોરોનાના કેસ આવ્યા : તબીબ અને યુવાન કોરોનાથી સંક્રમિત
આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ
મોરબી : મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે...















