સ્વ. શૈલેષભાઇ જાદવજીભાઈ મોરડિયાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મુકામ નસીતપર ગામના રહેવાસી સ્વ. શૈલેષભાઇ જાદવજીભાઈ મોરડિયાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ
-:શ્રદ્ધાંજલિ પાઠવનાર:-
ધ્રુવ ઝાલરિયા
વસંત ઝાલરિયા
અજય ઝાલરિયા
મોરબી: રફાળેશ્વર ફાટક નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું ઘટના સ્થળે મોત
(ચિરાગ દેત્રોજા) મોરબી: આજે સાંજે પાંચ વાગ્યાના સમયે રાફળેશ્વર ફાટક નજીકથી પસાર થતી ધસમસતી ટ્રેન નીચે યુવાન આવી જતાં તેના શરીર ના બે ભાગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ...
Exclusive: મોડી રાત્રે રવાપર રોડ,ઓમ શોપિંગ માં આગની ઘટના
(રિપોર્ટ: કલ્પેશ રાવેશિયા) મોરબી: તાજેતરમાં મોરબીના રવાપર રોડ ઓર આવેલ ઓમ શોપિંગ માં ગ્રાઉન્ડ ફ્લોર માં આગ ની ઘટના બની હતી જોકે સદનસીબે કોઈ જાન હની થઈ ન હતી પરંતુ આ...
મોરબીમાં પુલ ઉપરથી કાર નીચે ખાબકી, ત્રણ ઈજાગ્રસ્ત
મોરબી : આજે મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકતા કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું છે, આમ અકસ્માત સમયે કારની સ્પીડ...
વાવાઝોડાની મોરબીમા આંશિક અસર શરૂ, તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર
મોરબી જિલ્લામાં મોડી રાત્રીના વાવાઝોડાની વધુ અસર થવાની સાંભવના : આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ વધી : સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 3 હજારથી વધુ લોકોનું પણ સ્થળાંતર
એનડીઆરએફની ટીમ, મામલતદાર, સરપંચો,...




















