રફળેશ્વર મેળા માટે મોરબી-વાંકાનેર વચ્ચે 3 દિવસ સ્પે. ડેમુ ટ્રેન દોડાવાશે
મોરબી : પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળ દ્વારા રફાળેશ્વર મેળા માટે યાત્રીઓની વધતી સંખ્યા અને તેઓની સુવિધા માટે તા.૨૯ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ત્રણ દિવસ માટે વાંકાનેર અને મોરબી વચ્ચે સ્પેશ્યલ...
સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામે R.O. ફિલ્ટર પ્લાન્ટ અપાશે
મોરબી : મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાનું અવસાન થયું હતું. ત્યારે જેતપર ગામે સ્વ.દિનેશભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જેતપર ગામની આમ જનતા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન...
રાજકોટ લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાને જન્મદિનની હાર્દિક શુભેચ્છા
મોરબી: રાજકોટ લોકસભાના સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબનો આજે જન્મદિન હોય 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ ની ટીમ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં રાજકોટની બેઠક પર મોહનભાઈ...
મોરબી જિલ્લાને સાંસદ સીટ ફાળવવા અંગે તથા ટંકારાને પાલિકાનો દરરજો આપવાની માંગ
જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજુઆત કરી
મોરબી : મોરબી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદા અંગે જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવવા તથા ટંકારાને નગરપાલિકાનો...
મોરબી: વાંકાનેર ડેપોના મહિલા કંડકટરની નોંધનીય પ્રમાણિકતા
મોરબી: પ્રાપ્ત વિગતોનુસાર વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા પ્રિયંકાબેન વોરા થોડા દિવસો પહેલાં વાંકાનેર ડેપોની એસટી બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓનો મોબાઈલ એસટી બસની અંદર જ ભૂલી ગયા...
















