મોરબી વરીયા મંદિર મુકામે પાંચ દિવસ સુધી વિનામુલ્યે ઉકાળા વિતરણ કેમ્પ
કોરોના વૈશ્વિક મહામારીના કારણે હમણા છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ મોરબીમા ઝડપભેર વધી રહયુ છે ત્યારે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબીના માર્ગદર્શન તેમજ...
હળવદની જૂની શાકમાર્કેટમાં વેપારી ઉપર સરાજાહેર હુમલો થતા ખળભળાટ
અજાણ્યા હુમલાખોરોએ વેપારીના ગળા ઉપર ચપ્પુ ફેરવી દેતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા
હળવદ : હાલ હળવદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં જૂની શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન ધરાવતા...
કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવા વાંકાનેર એસો.ની માંગણી
વાંકાનેર: હાલ કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે.
કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ...
નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ
માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા...
મોરબીના પરશુરામ ધામને આંગણે આજે રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે
મોરબી: પરશુરામ ધામ ખાતે ત્રીદિવસય પરશુરામ દાદાની ભવ્ય કથા ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આજે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે ત્રિદિવસીય પરશુરામ દાદાની...















