કૃષ્ણાબા બટુકસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: કૃષ્ણાબા બટુકસિંહ ઝાલા (ઉ.વ 78) સ્વ. તા. 18-2-2020 લાખાડી (તા.નખત્રાણા) નું દુઃખદ અવસાન થાત અમો હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ...
-: શ્રદ્ધાંજલિ પાઠવનાર :-
જાડેજા બટુકસિંહ કરણસિંહ (પતિ)
જાડેજા ગંભીરસિંહ કરણસિંહ (દિયર)
હંસાબા ભરતસિંહ ઝાલા-...
મોરબીમાં ગઈકાલે 4થી 6ની વચ્ચે 6 ઇંચ, હળવદમાં અઢી ઇંચ વરસાદ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ફરી મેઘકૃપા વરસી છે. સવારથી છુટક-છુટક વરસાદ પડી રહ્યો છે થોડીવાર વિરામ અને થોડીવાર પછી વરસાદ એમ સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે...
મોરબી: વાંકાનેરમાં થયેલ ડો. ગોસાઈ પર હુમલા પ્રકરણ અનુસંધાને કાલે મોરબીમાં ડોક્ટરો ની ...
તાજેતરમાં મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડો.જયદીપ ગોસાઈ પર થયેલા હુમલા તથા અવારનવાર આવા ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા 2જી ઓગસ્ટ 2019 શુક્રવાર ના રોજ સ્કૂટર રેલી...
મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો
મોરબી : તાજેતરમાં મોરબીમાં એટ્રોસિટી ના કેસમાં આરોપીનો જમીન પર છુટકારો થયેલ હતો
વિગતોનુસાર ટંકારા પો.સ્ટે માં માજી આર્મીમેન યશવંત શિવાજી પાટીલ પર ફરિયાદી દ્વારા એટ્રોસિટી નોંધાયેલ જેમાં આરોપીના વકીલ તરીકે...
યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો
મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે તેની બાજુની જગ્યા એપ્રોચ...



















