મોરબી રઘુવીર સેના ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા જન્મદીનની પ્રેરણાદાયી ઉજવણી
જરૂરિયાતમંદ દિવ્યાંગ મહીલાને સાયકલ અર્પણ કરી
મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના ૬૫મા જન્મદીન પ્રસંગે જરૂરીયાતમંદ વિકલાંગ મહીલાને સાયકલ અર્પણ કરવામા આવી હતી. રઘુવીર...
ટંકારાના રાજાવડ – નસીતપરમા કોરોનાનો કાળો કેર
ટંકારા : હાલ મોરબી જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ટંકાર તાલુકાના નાના એવા રાજાવડ અને નસીતપર ગામમાં કોરોનાએ તાંડવ મચાવતા ગ્રામ્યપ્રજા ચિંતિત બની છે, આ ગંભીર પરિસ્થિતિમાં તાલુકા પંચાયત...
મોરબીમા પાણી પહોંચાડવા માટેના નવા પમ્પીંગ સ્ટેશન પ્લાન્ટ શરુ કરવાની માંગ
મોરબી : મોરબી શહેર અને ગ્રામ્યની આજુબાજુના વિસ્તારોમા પીવા માટેના પાણી પહોંચાડતા પમ્પીગ સ્ટેશન પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે. તે તાત્કાલીક ધોરણે ચાલુ કરવા અંગે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા...
મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા પારિવારિક મિલન તથા ‘અમૃતમંથન’ બૌદ્ધિક પર્વ કાર્યક્રમ યોજાયો
મોરબી : મોરબીમાં વિવિધ સેવાકાર્યો માટે જાણીતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના પાયાના પથ્થર અને મેન્ટોર તરીકે કાર્યરત ડો.દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે સ્કાય મોલ ખાતેના તુલીપ બેન્ક્વેટ હોલમાં પારિવારિક મિલન તથા ‘અમૃતમંથન’...
ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવીરાજસિંહને ગોળી ધરબી બાદમાં પોતે આત્મહત્યા કરી હતી
મૂળ મોરબીના શાપરના રવિરાજસિંહની પ્રેમિકાએ પ્રથમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું : એફ.એસ.એલ સહિતની ઝીણવટભરી તપાસમાં સનસનીખેજ ખુલાસો
રાજકોટ : ASI ખુશ્બુ કાનાબાર અને મૂળ મોરબીના શાપરના રહેવાસી (હાલ. રહે રાજકોટ)...
















