મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?
મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...
મોરબી જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ગઈ
મોરબી જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાના અધ્યક્ષ સ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે કોવિડ-૧૯ અન્વયે મોરબી જિલ્લાની આરોગ્ય સેવા-સુવિધા અંગે તેમજ પ્રીમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક...
મોરબી: ‘કોરોના વોરિયર્સ’ પોલીસ કર્મચારીઓ નું પુષ્પવર્ષાથી સન્માન
મોરબી: મોરબીના શનાળા રોડ પર થી પસાર થઈ રહેલા પોલીસ કાફલાનું પુષ્પવર્ષાથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રેસ ઓફ ઇન્ડિયા ના પત્રકાર નિલેશ ભલોડિયા પણ સામેલ હતા લોકોએ કોરોના વોરિયર્સ પોલીસ...
વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર હુમલો થતા 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ
અબોલ પશુઓને ભરીને લઈ જતી યુટીલીટીનો પીછો કર્યા બાદ અજાણ્યા ૧૫ શખ્સો એ મળી ગૌરક્ષક યુવાનો પર હિંસક હુમલો કર્યો
વાંકાનેર : વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર ૧૫ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી...
મોરબીની સબ જેલમાં કોરોના અન્વયે પોલીસ સ્ટાફ અને કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
મોરબી : હાલ વિશ્વસ્તરે ફેલાઇ રહેલા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણના નિયંત્રણના ભાગરૂપે ગઈકાલે તા. 15ના રોજ મોરબી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મોરબીની જેલના અધિક્ષક સાથે રહી મોરબી સબ જેલના તમામ...















