મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન
મોરબી: મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવેલ હતું
વિગતો મુજબ પ્રધાનમંત્રી શ્રી ના આહવાન મુજબ ઠેર ઠેર સસ્તા અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા નોંધનીય બાબત છે કે...
મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ સમસ્યા અંગે તંત્ર...
મોરબી કલેકટરે સવા વર્ષ પહેલા કરેલા આદેશની આજ સુધી મામલતદારે નથી કરી અમલવારી!
મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે આવેલા સરકારી ખરાબામાં વર્ષોથી મચ્છોનગર બનાવવમાં આવ્યું છે જેમાં ગરીબ પરિવારોને રહે છે આ પરિવારને સરકારી રાહે જમીન આપવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવી હતી...
મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપયું
મોરબીમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર અને બાઇક રેલી યોજી SC /ST,OBC અને માઇનોરીટીને બંધારણીય હક્કો મળે તે માટે વિવિધ માંગણી સાથે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું...
મોરબીની ડો.અમિષા રાચ્છ નું અખિલ ગુજરાત લોહાણા સમાજ તરફથી સન્માન
મોરબી: તાજેતરમાં મોરબીની ડો.અમિષા રાચ્છ નું અખિલ ગુજરાત લોહાણા સમાજ તરફથી સન્માન કરવામાં આવેલ હતુંં
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર ગઈ કાલે રવિવારે તા. 1-9-2019 ના રોજ વીરપુર (જલારામ) ખાતે રઘુવંશી સમાજના...



















