Wednesday, April 15, 2026
Uam No. GJ32E0006963

મારૂ મોરબી ઉકરડા મુકત મોરબી અભિયાન અંતર્ગત નગરપાલિકા પ્રમુખને આપનું આવેદન

મોરબી: આમ આદમી પાર્ટી મોરબી દ્વારા છેલ્લા દોઢ માસ થી મારૂ મોરબી ઉકરડા મુકત મોરબી અભિયાન ચલાવાય રહ્યું છે ત્યારે નિંભર તંત્ર હજુ સુધી ઊંઘમાં જ જણાતા આમ આદમી પાર્ટી દ્વારા...

સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલધામમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા રોષ

ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા તંત્રને કરાઈ રજૂઆત મોરબી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં માટેલમાં અવારનવાર વીજપુરવઠો ખોરવાઈ જાય છે. ચાલુ આરતીના સમયે ગમે ત્યારે વીજપુરવઠો બંધ થઈ જાય છે. જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો...

હનીટ્રેપ કાંડમાં ચીટરો પાસેથી પોણા નવ લાખ કઢાવવામાં પોલીસ સફળ

કારખાનેદાર પાસેથી દસ લાખ પડાવનાર ચંડાળ ચોકડીની ભઠ્ઠી બગડી ગઈ : જેલ હવાલે મોરબી : મોરબીના કારખાનેદાર યુવાનને સુંદરકન્યાના મોહમાં ફસાવી રંગરેલીયાની અંગતપળો કેમેરામાં કેદ કરી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૧૦ લાખ પડાવનાર...

મોરબી: પીપળી અને ઘુટુ ગામના લોકોને પીવાના પાણીની સુવિધા માટે પુરવઠા વિભાગ દ્વારા પ્રશંસનીય...

(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: જેતપરરોડ પર આવેલું પીપળીનું ગજાનંદપાર્ક કે જ્યાં ગજાનંદપાર્ક ના રહીશો દ્વારા અવારનવાર જનજાગૃતિ ના વિવિધ કાર્યો કરવામાં આવતા હોઈ છે. હાલમાં ઉનાળુ સત્ર ચાલુ હોઈ જેથી કરીને...

મોરબી: સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી

મોરબી : મોરબીના સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી કરેલ હતી હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ઉમદા ભાવના રાખનાર અને હાલ શ્રી ઉદયપુર નારાયણ સેવા સંસથાન...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe