વાંકાનેરના ઢુંવા નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતો હેરડ્રેસર યુવાન
વાંકાનેર : હાલ મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ ઉ.વ. ૨૩ નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ...
મોરબીના કિરણા મર્ચન્ટ એશો.ના ઉપપ્રમુખ મનીષભાઈ હિરાણીનો આજે જન્મદિન
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક મનીષભાઈ હિરાણીને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કિરણા મર્ચન્ટ એશો. ના ઉપપ્રમુખ...
મોરબીમા ઉદ્યોગપતિ સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરનારા ડોકટર સહિત બેની ધરપકડ
અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને મોરબીના સિરામિક ઉદ્યોગપતિની સાથે ૧૩,૬૦ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ અધિકારી...
મોરબીના સેવાભાવી યુવાન અને સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલાનો આજે જન્મદિન
'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક નિલેશભાઈ વડસોલાને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
મોરબી: મોરબીના સેવાભાવી અને જાણીતા સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલા નો આજે જન્મદિન હોય ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વહી...



















