આવતીકાલે રવિવારે મોરબી તાલુકાના ક્યા-ક્યા ગામોમાં જામશે ચૂંટણીનો જંગ?
મોરબી તાલુકાના હાલ 81 ગામો પૈકી 22 ગામોમાં સમરસ ગ્રામ પંચાયત
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા. 19ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. મોરબી જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાના આરે છે....
મોરબીમાં શનિવારે યોજાશે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” હરીફાઈ
લાયન્સ કલબ ઓફ મોરબી-નજરબાગ અને પીજી પટેલ કોલેજના સયુંકત ઉપક્રમે તા.૨૪ શનિવારે જન્માષ્ટમીના દિવસે “ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર” પ્રતિયોગીતાનું અયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગીતા માટે બાલકૃષ્ણ(બાળ ગોપાલ)ની પ્રતિમા ઘેરથી જ...
વાંકાનેરના જ વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ અપાઈ
વાંકાનેરના વતની પોલીસ જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ પોપટભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૫૪) નું એરપોર્ટ...
મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં પાલિકાનું ડિમોલિશન
મોરબી : મોરબી પાલિકાનું બુલડોઝર આજે સામાં કાંઠા વિસ્તારમાં ફરી વળ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા મકાન અને ઝૂંપડાઓ તોડી પાડી જમીન ખુલ્લી કરાવી હતી.આજે સવારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાગર...
મોરબી: સંદેશ ન્યૂઝના જાગૃત પત્રકાર નિલેશ પટેલનો વિશેષ સંદેશ
(રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: ,મોરબીના સંદેશ ન્યૂઝ ચેનલ ના જાગૃત પત્રકાર નિલેશ પટેલે ચીની બનાવટ નો ઉપયોગ ત્યાગી સ્વદેશી અપનાવવા બાબતે ગંભીર અને મહત્વપૂર્ણ સંદેશ સોશ્યલ મીડિયામાં આપેલ છે તે શબ્દશઃ પ્રસ્તુત...


















