મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલન
મોરબી: મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે
વિગતોનુસાર હિરાપર મુકામે સવસાણી પરીવાર દ્વારા પ્રવેશ દ્વાર બનાવેલ છે તેમનું ઓપનીગ
સં.૨૦૭૮ વૈશાખ સુદ૧ ને રવિવારે...
મોરબી : શાક માર્કેટ પાછળ ખુલ્લા ખાડામાં પડી ગયેલી ગાયને બચાવાઈ
સિપાઈવાસમાં રહેતા બે મુસ્લિમ યુવાનોએ ભારે જહેમત બાદ ગાયને બચાવી
મોરબી : મોરબી પાલિકા તંત્રના પાપે શહેરમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં કચરો એકઠો થતા ગંદકી તો ફેલાઈ...
મોરબી ના નિવૃત એ એસ આઈ દ્વારા અનોખો જમણવાર : ગજરાજ ને ભોજન કરાવી...
( 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી : અતુલ જોશી ) મોરબીમાં તહેવારના લોકો ઠેર ઠેર જગ્યાએ અનોખા આયોજનો કરતાં હોય છે જેમાં તાજેતરમાં નવરાત્રીના આયોજન મોરબીમાં ભવ્ય કરવામાં આવ્યા હતા...
મોરબીમાં આજે શનિવારે રામામંડળ રમાશે
મોરબી: આજરોજ તા.11/12/2021ને શનિવારે રાત્રે 9:30 કલાકે ન્યુ ચંદ્રેશનગર, સતનામ સોસાયટી,મૂનનગર ચોકની બાજુમાં મોરબી ખાતે પીઠડ ગામનું પીઠડાઈ ગૌસેવા રામામંડળ રમાશે.ગૌશાળાના લાભાર્થે મણીભાઈ જીવરાજભાઈ દેત્રોજા આયોજિત રામામંડળ સર્વેને નિહાળવા જાહેર અનુરોધ...
મોરબી: ક્રોમા સિરામીક દ્વારા વૃક્ષારોપણ : 150 થી વધુ વૃક્ષો વાવ્યા
(રાધેશ બુધ્ધભટ્ટી) : મોરબીના ક્રોમા સિરામીક ગ્રુપના સભ્યો દ્વારા લખધીરપુર રોડ તેમના કારખાના સામેજ આવેલ ખરાબાની જગ્યા પર મંજૂરી મેળવી 150 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ લક્ષી સંદેશ આપ્યો છે....















