Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

રાજીનામા આપનાર મેરજા સહિતના ધારાસભ્યોનો ટૂંક સમયમાં બીજેપીમાં વિધિવત પ્રવેશ થશે

મોરબી : રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપેલા નેતાઓનો ભાજપ પ્રવેશનો તખ્તો ગોઠવાઈ ગયો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ ધારાસભ્યો ટૂંક સમયમાં ગાધીનગર ખાતે સાદગીભર્યા સમારંભમાં...

મોરબી કોંગ્રેસ સમિતિ દ્વારા ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

શહીદો અમર રહો અને ચાઈના હાય-હાયની નારેબાજી લગાવી મોરબી : બે સપ્તાહ પહેલા ભારત ચીન સરહદ પર ભારતીય સૈનિકો અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. ચીનના સૈનિકોની દગાખોરીથી ભારતીય સેનાના 20...

યુવતીના વાંધાજનક વીડિયો વાયરલ કરનાર મોરબીના યુવાનની ધરપકડ

યુવતીને વીડિયો કોલ કરી તેનું રેકોર્ડિંગ કરીને લગ્ન માટે બ્લેક મેઈલ કરતો હોવાનું સામે આવ્યું મોરબી : રાજકોટની યુવતી સાથે પરિચય કેળવી તેણીને વીડિયો કોલિંગ કરીને અંતગ પળોનો વીડિયો રેકોર્ડિંગ કરીને લગ્ન...

મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સરકારી નિવાસ પરત કર્યું

જૂના સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો મોરબી : મોરબી – માળીયા (મી.) ના ધારાસભ્ય પદેથી બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા તેમને ગાંધીનગર ખાતે સરકાર તરફથી મળેલ સતાવાર નિવાસ ખાલી કરી એક નવી પહેલ કરી...

મોરબી: જીવદયા ગૃપ દ્વારા 2000 વૃક્ષો ના રોપાનું વિનામૂલ્યે વિતરણ

(કૌશિક મારવાણીયા દ્વારા) મોરબી:  હાલમાં જીવદયા અને પર્યાવરણ ને લગતી સેવા કરતી સંસ્થા "કર્તવ્ય જીવદયા કેન્દ્ર' દ્વારા મોરબી ને લીલુંછમ બનાવા અને પક્ષીઓ ને કુદરતી ખોરાક મળે એવા 2000 વ્રુક્ષો ના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...