અકસ્માતમાં નોંધારા થયેલા બાળકોને મદદરૂપ થતું મોરબીનું પ્રમુખ સેવા ગ્રુપ
સુરતના પરિવારને ગોંડલ અને શાપર વચ્ચે ગોઝારો અકસ્માત નડ્યા બાદ નોંધારા થયેલા બે બાળકોને રૂ.85 હજારનું અનુદાન અર્પણ કર્યું
મોરબી : હાલ સુરતના એક પરિવારને ગોંડલ અને શાપર વચ્ચે ગોઝારો અકસ્માત નડ્યો...
ચકચારી ઉચાપત કેસ : મહિલા કર્મીએ દેણુ ભરપાઈ કરવા બેન્કના રૂ. 15 લાખની કટકી...
છેલ્લા 5 મહિનાથી ગોલમાલ થતી હતી : બેંકમાં ભરપાઈ થયેલા નાણાં પણ અડધા જ બેન્કમાં જમા કરતા
મોરબી : ચકચારી મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસીન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન એવા મહિલા સહિત...
મોરબીમાં ગાળા મુકામે લોરીયા પરિવાર દ્વારા રામમંડલ યોજાશે
*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ગાળા મુકામે આગામી તા. ૮-૬-૨૦૧૯ ને શનિવારના રોજ લોરીયા પરિવાર દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય રામમંડલ યોજાનાર છે જેમાં ધર્મપ્રેમી જાહેર જનતાને લોરીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ...
કોરોનાની મહામારી વચ્ચે વાંકાનેરના શિક્ષક વિદ્યાર્થીઓને કરાવે છે ઓનલાઈન અભ્યાસ
હાલ કોરોના મહામારીને પગલે બે માસથી લોકડાઉન ચાલી રહ્યું છે જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ પડી રહી છે જેને ધ્યાને લઈને વાંકાનેરના વતની શિક્ષક ઓનલાઈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે
વાંકાનેર...
મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે છઠ્ઠા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી
સાર્થક વિદ્યામંદિર ખાતે નાતાલની ભારતીય સંસ્કૃતિ મુજબ તુલસી દિવસ તરીકે ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિની આગવી ગરીમાંનું જતન કરવાનો સંદેશ આપ્યો છે.
મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા નાતાલની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી...
















