Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી સિવિલ હોસ્પિટલ રૈન બસેરામાંથી પ્રૌઢનો મૃતદેહ મળતા ચકચાર

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કંપાઉન્ડમાં પોલીસ ચોકીની બાજુ આવેલ રૈન બસેરામાં આજે હકાભાઇ શિવાભાઈ (ઉ.વ. 50, રહે . હજનાળી)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલના...

મોરબીમાં પાનની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો

મોરબી : તાજેતરમા મોરબીમાં આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબારનો પર્દાફાશ કરવાની ઝુંબેશ...

હળવદમાં બજરંગદળ અને ગૌભક્તોએ ગૌવંશનું સફળ રેસ્ક્યૂ કરાયું

હળવદ : તાજેતરમા હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે એક ગૌવંશ ફસાઈ જવાના સમાચાર મળતા બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ મળીને રેસ્ક્યૂ કરીને ગૌવંશનો જીવ બચાવ્યો હતો. હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં...

મોરબીના માધાપરમાં જર્જરિત મકાન બાબતે કોઈ નક્કર કાર્યવાહી ના થતા લોકોમાં રોષ

મોરબી : હાલ મોરબીના માધાપર વિસ્તારમાં વર્ષો જૂનું બીજા માળે આવેલું મકાન ખખડી ગયું છે. આ મકાન ભયજનક હાલતમાં હોવાથી વમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ઉપર જીવનું...

ગણપતિજીની પીઓપીની મૂર્તિઓ ઉપર પ્રતિબંધ, જાહેરનામું પ્રસિદ્ધ થયું

ગણેશોત્સવ અંતર્ગત વિવિધ કૃત્યો ઉપર મનાઇ ફરમાવવામાં આવી મોરબી : મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જેથી શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના થયા બાદ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...