Wednesday, June 10, 2026
Uam No. GJ32E0006963

મોરબી: વિનય સાયન્સ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ

(રિપોર્ટ: દિનેશ જાકાસનીયા) મોરબી: વિનય સાયન્સ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સ્કૂલના આચાર્ય શ્રી વિપુલભાઈ સરડવા તેમજ ટ્રસ્ટી શ્રી હરેશભાઈ ચીકાણી, સુરેશભાઇ જાવિયા તેમજ પ્રિન્સિપાલશ્રી વિજયભાઈ વેગડ અને કોમર્સ...

પુલવામા શહીદોના પરિવારોને 7 લાખની સહાય અર્પણ કરતા મોરબીના યુવાનો

મોરબી : થોડા મહિનાઓ પહેલા પુલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિજનોને મોરબીના યુવાનો હાથોહાથ સહાય આપવા વિવિધ રાજ્યોની મુલાકાતે જઈ રહ્યા છે. અગાઉ 3 રાઉન્ડમાં 10 રાજ્યોના 31 શહીદ...

મોરબીમાં પૂર્ણકાલીન ચીફ ઓફિસર મુકવા ધારાસભ્યની પુનઃ રજુઆત

મોરબી : રાજ્યની જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાની કક્ષા ધરાવતા મોરબી શહેરમાં હાલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી એ ગ્રેડની નગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે. આ સ્થિતિમાં મોરબી નગરપાલિકામાં પૂર્ણકાલીન ચીફ ઓફિસરની તાકીદેની જરૂરિયાત વર્તાય...

મોરબી જિલ્લા એકતા સમિતિ ની રચના,પત્રકાર પ્રવીણભાઈ વ્યાસની સભ્ય તરીકે નિમણુંક

ગુજરાત સરકાર ના ગૃહવિભાગ દ્વારા મોરબી જિલ્લા માં કોમી સદભાવ જળવાઈ રહે અને તંગદિલી નિવારવા જિલ્લા એકતા સમિતિ ની રચના કરવા જિલ્લા કલેકટર આર,જે,માકડીયાએ કરેલ આદેશ બાદ કાર્યવાહીને અંતે પ્રભારી મંત્રી...

મોરબી : હાર્દિક પટેલની હાજરીમાં કાલે રવિવારે પાસ કાર્યકર્તાની મિટિંગ યોજાશે

મોરબી : પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ કાલે રવિવારે મોરબીમાં પધારી રહ્યા છે. ત્યારે તેમની અધ્યક્ષતામાં પાસના તમામ કાર્યકતાઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર અનામત અદોલન...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...