Thursday, June 11, 2026
Uam No. GJ32E0006963

ટંકારાના ટોળ ગામે પુરના કારણે 12 લોકો નદીના સામાકાંઠે ફસાયા

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે 12 લોકો પુરના કારણે નદીના સામાકાંઠે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ લોકો ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ટંકારાના અરણીટીંબા અને...

LIVE REPORT: 5 સપ્ટેમ્બર ૧૧:૧૫ વાગ્યે મોરબીમાં વરસાદની હાલની ખબર

મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ.. 5 સપ્ટેમ્બર રાત્રીના 11 વાગ્યે મચ્છુ 2 ડેમ : 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા – 22690 કયુસેક પાણી છોડાય રહ્યું છે. મચ્છુ 3 ડેમ : 4 દરવાજા 3 ફૂટ...

મોરબી: નવનિયુક્ત કલેકટરની શુભેચ્છા મુલાકાત લેતા ખેવાળીયાના સરપંચ

મોરબી: મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વતની જે.બી.પટેલ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે એમ.એસ.સી. જીયોલોજીમાં અભ્યાસ કરેલ છે. ૧૯૯૩ની બેચના અધિકારી રાજ્ય સરકારમાં વહીવટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. આ પહેલો તેઓ...

મુખ્યમંત્રીના “મનની મોકળાશ” કાર્યક્રમમાં ભાગ લેવા મોરબીના ૨ શિક્ષકોની પસંદગી

શિક્ષક દિન નિમિતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મનની મોકળાશ કાર્યક્રમ યોજાનાર છે જે કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ ૯૫ શિક્ષકોને મુખ્યમંત્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે        ...

મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે જે. બી.પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો

નવ નિયુક્ત કલેકટરે રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી મોરબી : રાજ્ય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. તેમાં મોરબી કલેક્ટર તરીકે તાપીમાં જિલ્લા વિકાસ અધિકારી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...