મોરબી : ગુ હા.બોર્ડના સીધેશ્વર મહાદેવ મંદિરે ભંડારો યોજાયો
મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન અને આરતી તથા ભંડારાનો શ્રધ્ધાભેર લાભ લીધો
મોરબી : મોરબીના શાનળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આજે ભંડારો યોજાયો...
જૂનાઘાંટીલા ગામે દૂધેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રાવણી અમાસે ભવ્ય લોકમેળો યોજાશે
મોરબી : તારીખ 30/8/2019ને શુક્રવારનાં દિવસે જુના ઘાટીલા ગામે ભવ્ય અને વિશાળ લોકમેળાનું આયોજન કરવામા આવ્યુ છે.
દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજિત થનાર આ લોકમેળામાં હકડેઠઠ ભીડ મેળો માણવા ઉમટી પડે છે. ત્યારે...
વાંકાનેર : ચિત્રાખડ ગામે યુવતીને ભગાડી જવા મામલે થયેલી મારમારીમાં વળતી ફરિયાદ નોંધાઈ
વાંકાનેર પોલીસે નવ શખ્સો સામે જીવલેણ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેરના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી થયા બાદ એકપક્ષે ગઈકાલે ફરિયાદ નોંધાવ્યા...
મોરબી : નવા બનેલા નવલખી રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડા પડ્યા
મસ મોટા ખાડા આપી રહ્યા છે ભ્રષ્ટાચાર થયો હોવાના સજ્જડ પુરાવા
મોરબી: મોરબીના નવલખી ફાટક પાસેથી કુબેર ફાટક સુધી નવો રોડ તથા પુલ બનતા લોકોએ કાયમ ઉઠતી રહેતી ધુળની ડમરીઓથી હાશકારો અનુભવ્યો...
માળીયા (મી.) નજીક 12 વર્ષ પહેલાં થયેલી 8.90 લાખની આંગડિયા લૂંટનો ફરાર આરોપી ઝડપાયો
માળીયા (મી.) : મોરબીના માળિયા મીયાણા નજીક હાઇવે પર 2007ની સાલમા એટલે છે 12 વર્ષ અગાઉ રૂા.8.90 લાખના મુદ્દામાલની આંગડીયા પેઢીના ચાર થેલાની લુંટનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે...


















