Thursday, June 11, 2026
Uam No. GJ32E0006963

મોરબી : ગુ હા.બોર્ડના સીધેશ્વર મહાદેવ મંદિરે ભંડારો યોજાયો

મોટી સંખ્યામાં લોકોએ મહાદેવના દર્શન અને આરતી તથા ભંડારાનો શ્રધ્ધાભેર લાભ લીધો મોરબી : મોરબીના શાનળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આજે ભંડારો યોજાયો...

જૂનાઘાંટીલા ગામે દૂધેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં શ્રાવણી અમાસે ભવ્ય લોકમેળો યોજાશે

મોરબી : તારીખ 30/8/2019ને શુક્રવારનાં દિવસે જુના ઘાટીલા ગામે ભવ્ય અને વિશાળ લોકમેળાનું આયોજન કરવામા આવ્યુ છે. દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજિત થનાર આ લોકમેળામાં હકડેઠઠ ભીડ મેળો માણવા ઉમટી પડે છે. ત્યારે...

વાંકાનેર : ચિત્રાખડ ગામે યુવતીને ભગાડી જવા મામલે થયેલી મારમારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

વાંકાનેર પોલીસે નવ શખ્સો સામે જીવલેણ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી થયા બાદ એકપક્ષે ગઈકાલે ફરિયાદ નોંધાવ્યા...

મોરબી : નવા બનેલા નવલખી રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડા પડ્યા

મસ મોટા ખાડા આપી રહ્યા છે ભ્રષ્ટાચાર થયો હોવાના સજ્જડ પુરાવા મોરબી: મોરબીના નવલખી ફાટક પાસેથી કુબેર ફાટક સુધી નવો રોડ તથા પુલ બનતા લોકોએ કાયમ ઉઠતી રહેતી ધુળની ડમરીઓથી હાશકારો અનુભવ્યો...

માળીયા (મી.) નજીક 12 વર્ષ પહેલાં થયેલી 8.90 લાખની આંગડિયા લૂંટનો ફરાર આરોપી ઝડપાયો

માળીયા (મી.) : મોરબીના માળિયા મીયાણા નજીક હાઇવે પર 2007ની સાલમા એટલે છે 12 વર્ષ અગાઉ રૂા.8.90 લાખના મુદ્દામાલની આંગડીયા પેઢીના ચાર થેલાની લુંટનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...