નવલખી બંદર પર વર્કશોપના ઇન્ચાર્જનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
મોરબી: મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરના વર્કશોપ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રમેશપરી ગોસાઈનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં તેમના કાર્યકાળ દરમ્યાનની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવીને માન સન્માન ભેર વિદાય આપવામાં આવી હતી.ગુજરાત...
મોરબી : અમરસીભાઈ રણછોડભાઈ કગથરાનું અવસાન
મોરબી : મોડપર નિવાસી અમરસીભાઇ રણછોડભાઈ કગથરા(ઉં.વ.70 ) તે હરેશભાઇ કગથરા અને બાબુલાલ કગથરાના પિતાનું તા.29 ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.31ને શનિવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમ્યાન...
હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦...
મોરબીના ‘હેલ્થ પ્લસ’ ફિઝિયોથેરાપી એ દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ કર્યા નિમિતે કેમ્પ યોજાયો
મોરબીના અવની ચોકડી એરીયામાં આવેલ હેલ્થ પ્લસ ફીઝીયોથેરાપી & રિહેબ સેન્ટર એ એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં માંગલિક પ્રવેશ કર્યો ત્યારે ફ્રી નિદાન કેમ્પ યોજી સમાજના લોકોને ઉપયોગી સેવા પ્રવુતિ...
મોરબીના ગાળા ગામ પાસેનું પુલીયું તૂટ્યું, લોકોના જીવ ઉપર તોળાતું જોખમ
ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે ભોપાળુ છતું થયું
મોરબી : હાલ મોરબીના ગાળા ગામ પાસે આવેલ પુલીયું ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્રની ઉંઘ ન...















