Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબીની મહિલા ગાયક કલાકાર સાથે માળીયાના શખ્સે આચર્યું દુષ્કર્મ

  મોરબી શહેરમાં રહેતા મહિલા ગાયક કલાકાર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને માળિયાના સલીમ નામના શખ્સ દ્વારા મહિલા ગાયક કલાકારને સંગીતના કાર્યક્રમમાં...

ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

કારાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક મેધરાજાએ વર્લ્ડ કપની ઇનિંગમાથી ટી 20ના મુડમા આવીને એકાદ કલાકમા જોરદાર બેટિંગ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. હડમતીયા,અમરાપર,...

૩૦મી જુને યોજાશે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી

છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મુદત પૂરી થઈ ગઈ હતી છતાં પણ નવા હોદેદારોની નિમણૂક કરવા માટે થઈને ચૂંટણી આપવામાં આવતી નહોતી જેથી કરીને ઘણા દિવસો વિવાદો...

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી ના પ્રમુખ પદે ભાવેશભાઈ દોશીની વરણી

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી ના વર્ષ 2019 ના પ્રમુખ સહિતના હોદ્દેદારો નો શપથ ગ્રહણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડીયન લાયન્સ ક્લબના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યા હાજર...

સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલધામમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા રોષ

ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા તંત્રને કરાઈ રજૂઆત મોરબી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં માટેલમાં અવારનવાર વીજપુરવઠો ખોરવાઈ જાય છે. ચાલુ આરતીના સમયે ગમે ત્યારે વીજપુરવઠો બંધ થઈ જાય છે. જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...