Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબી પાવડીયારી નજીક ક્રેન નીચે આવી જતા યુવાનનું મૃત્યુ

ઉર્વીશ જી. પટેલ)  મોરબી: તાજા મળેલ માહીતી મુજબ આજે  સવારે મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ અવડીયારી નજીક યુવાન અકસ્માતે ક્રેન નીચે આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના...

મોરબી : બે પીઆઇ અને બે પીએસઆઇની એસપી દ્વારા બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના બે પીઆઇ અને બે પીએસાઈની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા પીઆઈ એમ. વી.ઝાલાને એલઆઈબી અને એલઆઈબીમાં ફરજ બજાવતા એચ.એમ.રાઠોડને...

મોરબીમાં નવા બનેલા જુના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું

ભાવનગર ખાતે સીએમ રૂપાણીએ વીડિયો દ્વારા રિમોન્ટ કંટ્રોલથી ઓપનિંગ કર્યા બાદ કલેકટરે તકતીનું અનાવરણ કર્યું મોરબી : મોરબીના હજારો મુસાફરોની લાભદાયી સુવિધા માટે રૂ.1.24 કરોડના ખેંચે અત્યાધુનિક રીતે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ...

વાંકાનેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

વાંકાનેર : અસહય બફારા અને ઉકlળાટની વચ્ચે વાંકાનેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે વાંકાનેરમાં રાત્રીના 11 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો છે. વરસાદના આગમનથી વાંકાનેરવાસીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. હાલ...

મોરબીના પૂનમબેન મનીષભાઈ હિરાણીના માતૃશ્રી દમયંતિબેન દિલિપભાઈ સોઢા શ્રીજીચરણ પામેલ છે

મોરબીના પૂનમબેન મનીષભાઈ હિરાણીના માતૃશ્રી દમયંતિબેન દિલિપભાઈ સોઢા (ઉ.વર્ષ-૭૦ ) નું તા.૨૦-૬-૨૦૧૯ ને ગુરુવારે દુ:ખદ અવસાન થતાં ‘ ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ પરિવાર તેમના દિવંગત આત્માને પરામકૃપાળું પરમાત્મા દિવ્ય શાંતિ આપે...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...