Friday, June 12, 2026
Uam No. GJ32E0006963

મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત ૫૯ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

ગઈકાલે શુક્રવારે મોરબી જિલ્લામાં લેવાયેલા તમામ સેમ્પલમાં કોરોના નેગેટિવ આવતા રાહત મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ મહિનામાં નોંધાયા તેટલા કેસ માત્ર ચાર દિવસમાં નોંધાયા છે. અને કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં બે આંકડામાં...

મોરબીમાં ઉતરાયણે પતંગની દોરીથી 22 જેટલા કબુતરોના મૃત્યુ

મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની દોરીએ 22 જેટલા કબુતરોનો જીવ લીધો હતો....

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રીનું દુઃખદ અવસાન

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રીનું દુઃખદ અવસાન* મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજા (ઉ.વ.62)નું આજે તા.19/06/2024ને બુધવારના દુખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.20/06/2024ને...

ટંકારામાં પટેલ સમાજ એસો આયોજિત ફ્રી નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

ટંકારા: હાલટંકારામાં પટેલ સમાજ એસો, નક્ષત્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનું ઉદઘાટન આચાર્ય રામદેવજી દ્વારા દીપ...

સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા વીસીઇની હડતાળને ટેકો જાહેર

માળીયા મી. : તાજેતરમા પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી મગફળી ઓનલાઈનની ખરીદી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મહત્વની કામગીરી કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાની માંગણીને લઈને હડતાળ જાહેર કરી હતી. જો કે, સંગઠનના અભાવે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...