Friday, April 24, 2026
Uam No. GJ32E0006963

મોરબીના ઉમિયા માનવ મંદિરમાં નવા દાતાઓ નોંધાયા

મોરબી: ભીમનાથ મહાદેવ લજાઈના સાનિધ્યમાં પાટીદાર પરિવારના જરૂરિયાતમંદ જેમને દિકરા નથી એવાવ 200 નિરાધાર વડીલોને આશરો આપવા માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થઈ ગયું છે કુલ એસીની સુવિધા...

મોરબીના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવાશે !!

મોરબી પાલિકા દ્વારા શહેરના રવાપર રોડ પર સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ૧૦૨૦ મીટર લાંબા અને અઢી મીટર પહોળો સાયકલ ટ્રેક બનાવવા માટે ૩૨ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં...

મોરબીમાં યુરિયા ખાતરની અછતથી માર્કેટિંગયાર્ડમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ

મોરબી : તાજેતરમાં મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખાતરની અછતથી ખેડૂતોએ રોષ ઠાલવી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. વહેલી સવારથી ખાતર લેવા માટે આવેલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતા ખેડૂતોએ આક્રોશ...

બુટલેગર સહિત છ ઈસમોને પાસા તળે ડીટેઇન કરતી મોરબી એલસીબી ટીમ

મોરબી : હાલ મોરબી એલસીબી ટીમે વિદેશી દારૂના અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના કુખ્યાત બુટલેગર સહિત કુલ છ બુટલેગરોને પાસા હેઠળ ડિટેઇન કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા. મોરબી જિલ્લા...

મોરબીને નર્કાગાર બનાવનાર નગરપાલિકા ક્યારે જાગશે ? કોંગ્રેસનો અણીયારો સવાલ

મોરબીની ગંદકીથી પ્રજા પરેશાન છે છે ત્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે તંત્ર જાગશે કે શું : રમેશભાઈ રબારી, મહેશ રાજ્યગુરુ  મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી મોરબીની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાની...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe