Sunday, April 20, 2025
Uam No. GJ32E0006963

ટંકારાના હરીપર ગામમાં નવજાત શિશુનું બેભાન અવસ્થામાં મોત

મોરબી: ટંકારા તાલુકાના હરીપર ગામમાં એક દિવસના નવજાત શિશુને ટંકારા ખાતે બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે નવજાત શિશુને મૃત જાહેર કર્યું હતું ટંકારાના હરીપર (ભૂતકોટડા) ગામના રહેવાસી...

ટંકારા: લખધીરગઢ ગામે નહાવા પડેલ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી...

ટંકારા: હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કાગથરા સામે ટંકારાની સભામાં થયેલો જાહેરનામા ભંગ અંગેનો...

વર્ષ 2017ની સાલમાં મંજૂરી વિના જાહેરસભા યોજવાના કેસમાં કુલ 34 લોકોને બનાવાયા હતા આરોપી  ટંકારા : હાલ વર્ષ 2017ની સાલમાં ટંકારા સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પૂર્વ મંજૂરી વિના યોજાયેલી પાસની જાહેરસભામાં ઉપસ્થિત 34...

ટંકારા અને મિતાણા સર્વિસ રોડ રીપેર નહિ થાય તો હાઇવે ચક્કાજામ ની ચીમકી !!

ઓવરબ્રિજના સર્વિસ રોડ મામલે શનિવાર સુધીનું અલ્ટીમેટમ અપાતા કોન્ટ્રાકટરને રેલો આવ્યો ટંકારા : હાલ રાજકોટ મોરબી હાઇવે ઉપર દરરોજ હજારો વાહનો પસાર થતા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઘોર બેદરકારી દાખવી ટંકારા અને...

ટંકારા : 20મીએ જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે

ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે ગ્રામજનોની અંધશ્રદ્ધાના નિવારણ માટે ભારત જાણ વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે. ટંકારામાં આવતીકાલે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એકના ડબલ,...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी मे हनुमान जयंती के दिन के.एस यूनिक ग्रुप का शुभारंभ

हनुमानजी की असीम कृपा से चैत्र पूनम हनुमान जयंती के दिन केएस यूनिक ग्रुप का शुभारंभ किया जिसमें हम सब टीम के सदस्यों...

ટંકારાના નસીતપર ગામે ખેડૂત શિબિર યોજાઈ

ટંકારા: આજરોજ સાંજે 6:00 કલાકે 66 ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળી ની સામાન્ય સભા તથા ખેડૂત શિબિર મા મુખ્ય...

માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...

મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું...

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...