ટંકારાના હરીપર ગામમાં નવજાત શિશુનું બેભાન અવસ્થામાં મોત
મોરબી: ટંકારા તાલુકાના હરીપર ગામમાં એક દિવસના નવજાત શિશુને ટંકારા ખાતે બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે નવજાત શિશુને મૃત જાહેર કર્યું હતું
ટંકારાના હરીપર (ભૂતકોટડા) ગામના રહેવાસી...
ટંકારા: લખધીરગઢ ગામે નહાવા પડેલ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી...
ટંકારા: હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કાગથરા સામે ટંકારાની સભામાં થયેલો જાહેરનામા ભંગ અંગેનો...
વર્ષ 2017ની સાલમાં મંજૂરી વિના જાહેરસભા યોજવાના કેસમાં કુલ 34 લોકોને બનાવાયા હતા આરોપી
ટંકારા : હાલ વર્ષ 2017ની સાલમાં ટંકારા સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પૂર્વ મંજૂરી વિના યોજાયેલી પાસની જાહેરસભામાં ઉપસ્થિત 34...
ટંકારા અને મિતાણા સર્વિસ રોડ રીપેર નહિ થાય તો હાઇવે ચક્કાજામ ની ચીમકી !!
ઓવરબ્રિજના સર્વિસ રોડ મામલે શનિવાર સુધીનું અલ્ટીમેટમ અપાતા કોન્ટ્રાકટરને રેલો આવ્યો
ટંકારા : હાલ રાજકોટ મોરબી હાઇવે ઉપર દરરોજ હજારો વાહનો પસાર થતા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઘોર બેદરકારી દાખવી ટંકારા અને...
ટંકારા : 20મીએ જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે
ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે ગ્રામજનોની અંધશ્રદ્ધાના નિવારણ માટે ભારત જાણ વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે.
ટંકારામાં આવતીકાલે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એકના ડબલ,...