ટંકારા : સબીલ કમિટી દ્વારા મહોરમ નિમિત્તે ગરમ નાસ્તો, ઠંડા પીણાંનું વિતરણ
ટંકારા : “અબ્બાસ અલમંદાર સબીલ કમીટી” – અમરાપર દ્વારા મહોરમ નિમિત્તે રાહદારી અને બાળકો માટે દરરોજ સાજે ઠંડા પાણી, ગરમ અને સુકો નાસ્તો કરાવી ઈમામ હુસેનની કુરબાનીને યાદ કરવામાં આવી રહી છે.
મોહરમને...
ટંકારા: હાર્દિક પટેલ, લલિત વસોયા, લલિત કાગથરા સામે ટંકારાની સભામાં થયેલો જાહેરનામા ભંગ અંગેનો...
વર્ષ 2017ની સાલમાં મંજૂરી વિના જાહેરસભા યોજવાના કેસમાં કુલ 34 લોકોને બનાવાયા હતા આરોપી
ટંકારા : હાલ વર્ષ 2017ની સાલમાં ટંકારા સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પૂર્વ મંજૂરી વિના યોજાયેલી પાસની જાહેરસભામાં ઉપસ્થિત 34...
ટંકારા મોરબી વચ્ચે ત્રણ દિવસમાં ત્રણ વાહનની પલ્ટીના બનાવ
લજાઈ નજીક દ્રાક્ષ ભરેલ ગાડી પણ પલ્ટી : ગઈકાલે રીક્ષા અને બોલેરોની પલ્ટી
ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાહનોએ વિચિત્ર રીતે પલ્ટી મારવાના બનાવ સામે...
ટંકારાના ઓટાળા-બંગાવડી ગામના આશાવર્કરો અને ચૂંટાયેલા સરપંચનું સન્માન યોજાયું
ભાજપ મહિલા મોરચા દ્વારા ઓટાળા, બંગાવડી અને ખાખરા ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આશાવર્કરો અને સરપંચના સન્માન કર્યા હતા
ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મંત્રી સોનલબેન બારિયા, મંત્રી...
જાણો ટંકારા નજીક આવેલ જડેશ્વર મહાદેવજીના મંદિરનો ઇતિહાસ
મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે 3 કિલોમીટર નજીક આવેલ જડેશ્વરદાદા નો ઇતિહાસ જાણવા જેવો છે જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઈતિહાસિક રીતે સંકળાયેલો છે....