Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

ટંકારા : પુર અસરગ્રસ્તોનું જીવના જોખમે રેસ્ક્યુ કરનાર જાબાઝ પોલીસ મેનનું સન્માન

ટંકારા : ટંકારા તાલુકામાં ગઈકાલે અતિ ભારે વરસાદ પડતાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી તે દરમ્યાન ટંકારાના પોલીસ કોન્સ્ટેબલએ જીવના જોખમે પુરમાં ફસાયેલા અસરગ્રસ્તોને ખભે બેસાડીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બચાવી લીધા...

ટંકારાની મામલતદાર ઓફિસમાં જી-સ્વાન કનેક્ટિવિટીની સમસ્યાનો હલ લાવવા રજૂઆત

દસ્તાવેજ તથા ઈ-ધરા ઓફીસની મહત્વની કામગીરી ઠપ્પ થઇ જતી હોવાની ટંકારા બાર એસોસિએશનની ફરિયાદ  ટંકારા : ટંકારાની મામલતદાર ઓફીસમાં સુવિધા પુરી પાડતો બી.એસ.એન.એલ. (જી-સ્વાન)નો કેબલ વારંવાર કપાઈ જતા દસ્તાવેજની કામગીરી તથા ઈ-ધરા...

ટંકારામાં આંબેડકર ભવનના પટાંગણમાં અધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ

ટંકારા : ટંકારા તાલુકાના આંબેડકર ભવનના પટાંગણમાં અધિકારીઓ અને આગેવાનો દ્વારા વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ દરેક વ્યક્તિ એના જીવનમાં એક વૃક્ષનું વાવેતર કરી જતન કરે, તેવો સમાજને સંદેશ આપ્યો હતો. ટંકારા...

ટંકારા તાલુકામાં ટીડીઓ દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ

ટંકારા : ટંકારામા વરસાદે એન્ટ્રી કરી દીધી છે. ત્યારે લોકડાઉનમાથી મળેલ છુટછાટો પછી વહીવટી તંત્ર આપાતકાલીન સગવડ માટે કામે વળગ્યું છે ટંકારા તાલુકા પંચાયતના ટીડીઓ નાગાજણ તરખાલા દ્વારા તમામ તલાટીની બેઠક...

ટંકારા : P.S.I એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચા

( રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પી. એસ. આઇ એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચાછે લ્લા 18 મહિના થી ટંકારા પોલિશ સ્ટેશન ની કમાન સંભાળનાર એલ બી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...