વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 21થી રવિસભાનો થશે પ્રારંભ થશે
એક વર્ષ બાદ રવિસભા પુનઃ શરૂ થતાં હરિભકતોમાં ખુશીની લહેર
(કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ કોરોના ગાઈડ લાઈન અન્વયે આશરે એક વર્ષ બંધ રહ્યા બાદ રવિ સત્સંગ સભાનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો...
થાનગઢ તાલુકાના વિજળીયા ગામે ઘુસાભાઇ ઝાલા દ્વારા દશેરાના શુભ દિવસે અનોખી સેવા
વિજળીયા ગામે તા.15.10.2021 ને શુક્રવાર દશેરાના શુભ દિવસે વિધવા બહેનો માતાઓ અને વૃદ્ધોને સરકાર શ્રી દ્વારા અપાતા પેન્શન અત્યારે દર મહિને વિધવા બહેનોને 1250.વૃદ્ધોને 750 રૂપિયા આપવામાં આવે છે જેમાં કાયદેસરની...
વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કેસ બાદ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની ગતિવિધિ શરુ
તંત્રના તમામ વિભાગો બસ સ્ટેન્ડ સામે આવેલા આરોગ્યનગર ખાતે દોડી ગયા : સંક્રમિત વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ બહાર આવી નથી
વાંકાનેર : શહેરમાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય સહિતનું તંત્ર દોડતું થયું...
વાંકાનેરના જીનપરા વિસ્તારમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
40 વર્ષના યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ : યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વાંકાનેરમાં રહેતા 40 વર્ષીય...
વાંકાનેર: ખોવાયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી વાંકાનેર પોલીસ
વાંકાનેર સીટી પોલીસની ટીમે બાળકને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો
વાંકાનેર : હાલ વાંકાનેરમાં આજે એક મહિલા પોતાના પુત્રને શાળાએ મુકવા ગયા બાદ આ બાળક શાળાએ આવ્યો જ ન હોવાની જાણ થતા...