Sunday, May 11, 2025
Uam No. GJ32E0006963

શું વાંકાનેરમાં ૨૬ જર્જરિત મકાનો તંત્રની બેદરકારીથી નિર્દોષનો ભોગ લેશે ?

પાલિકા ચીફ ઓફિસરે યાદી સોપી પરંતુ કાર્યવાહી નહિ ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતુ હોય છે સાથે જ જર્જરિત અને જોખમી ઈમારતો અંગે કાર્યવાહી કરવાની હોય છે જેમાં વાંકાનેર પાલિકા દ્વારા...

વાંકાનેર જકાતનાકા હાઈવેની બંને સાઈડ સ્પીડ બ્રેકર મુકવા માંગ

વાંકાનેર:  હાલ હાઇવે જકાત નાકા ચોકડી પર હાઉવે રોડ પસાર થતો હોવાથી શહેરના વાહનો તેમજ હાઈવે પરના ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય ત્યારે અમુક સમયે ટ્રાફીક જામના...

વાંકાનેરમાં પ્રેમ સબંધ બાબતે યુવાન ઉપર છરીથી હુમલો

બે શખ્સો સામે હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ વાંકાનેર : વાંકાનેરમાં પ્રેમ સંબંધ મામલે યુવાન ઉપર બે શખ્સોએ છરીથી હુમલો કર્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઇ છે. વાંકાનેર...

વાંકાનેર : સંભવિત વાવાઝોડાને પગલે ધારાસભ્યના કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત

હાલ ગુજરાતમાં આવનાર સંભવિત “તૌકતે” વાવાઝોડાને ધ્યાનમાં લઇ, વાંકાનેર – કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય પીરઝાદાના કાર્યાલય – વાંકાનેર ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત છે. આ વાવાઝોડા દરમ્યાન જો આપને કોઈ પણ મુશ્કેલી પડે...

વાંકાનેર : અબોલ જીવોની સેવા માટે હંમેશા ખડેપગે રહી કોમી જીવદયાનું ઉદાહરણ આપતો ...

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢમાં માનવ સેવક અને પશુ-પંખી પ્રત્યે દયાવાન યુવાન અહેમદ ખાન પઠાણ ઉર્ફે ખાનભાઈ વાંકાનેર : માનવ સેવા અને પશુ-પક્ષી ની સેવા કરવા માટે જરૂર પડ્યે ગમે ત્યારે દોટ મૂકે એવા યુવાન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...