Saturday, June 27, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૧ સુધી તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય

વાંકાનેરમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને પગલે વધુ ૩ દિવસ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તા. ૨૧ ને...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક કન્ટેઇનરમાંથી રૂ.24.49 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ડાક પાર્સલની આડમાં મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો આર.આર.સેલે પકડી પાડ્યો : રૂ. 39,53,340ના મુદ્દામાલ સાથે. ચાલકની પણ ધરપકડ વાંકાનેર : તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક આજે માડી સાંજે આર.આર.સેલે સપાટો...

કોરોનાની મહામારી વચ્ચે વાંકાનેરના શિક્ષક વિદ્યાર્થીઓને કરાવે છે ઓનલાઈન અભ્યાસ

હાલ કોરોના મહામારીને પગલે બે માસથી લોકડાઉન ચાલી રહ્યું છે જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ પડી રહી છે જેને ધ્યાને લઈને વાંકાનેરના વતની શિક્ષક ઓનલાઈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે વાંકાનેર...

વાંકાનેર: કરુણા અભિયાન અંતર્ગત દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્ર શરૂ

આજે પતંગના દોરાથી ઘાયલ અબોલ પશુ-પક્ષીની સારવાર માટે બર્ડ હેલ્પ લાઈન ગ્રુપ અને વન વિભાગ દ્વારા વાંકાનેર માર્કેટ ચોકમાં સારવાર કેન્દ્ર શરૂ વાંકાનેર : હાલ સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં...

વાંકાનેરમાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે એક ફોર્મ ભરાયું

જિલ્લાની કુલ 230 બેઠકોમાં ઉમેદવારીપત્ર ભરવાના બીજા દિવસે 261 જેટલા ફોર્મ ઉપડ્યા મોરબી : હાલ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સતત બીજા દિવસે ફોર્મ ઉપાડવા માટે ઉમેદવારોનો ધસારો રહ્યો હતો....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...