Monday, June 29, 2026
Uam No. GJ32E0006963

LIVE REPORT: 5 સપ્ટેમ્બર ૧૧:૧૫ વાગ્યે મોરબીમાં વરસાદની હાલની ખબર

મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ.. 5 સપ્ટેમ્બર રાત્રીના 11 વાગ્યે મચ્છુ 2 ડેમ : 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા – 22690 કયુસેક પાણી છોડાય રહ્યું છે. મચ્છુ 3 ડેમ : 4 દરવાજા 3 ફૂટ...

મોરબીના ઉદ્યોગકારોના ફસાયેલા નાણા પરત અપાવવા એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવાશે : હર્ષ સંઘવી

તાજેતરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા...

મોરબી: રાજપૂત કરણી સેના દ્વારા હસીનાબેન લાડકાનું સન્માન કરાયું

મોરબી : તાજેતરમા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા હસીનાબેન લાડકાનું કોરોના કાળમાં તેમની સેવા બદલ રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના રાજપૂત કરણી સેના દ્વારા હસીનાબેન લાડકાને સિવિલ હોસ્પિટલ...

મોરબી : સીરામીક કંપનીની ઓરડીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના મકનસર ગામ પાસે આવેલ સીરામીક કારખનાની ઓરડીમાં પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા...

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા માન્ય મોરબી ખાતે આવેલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગત તા. 5ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનાં વિડીયો ફિલ્મ બનાવી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...