નવરાત્રીમાં એક કલાક માટે ગરબીનું પૂજન કરવાની છૂટ, 200થી વધુ લોકોને એકત્ર થવા ઉપર...
સરકારે નવરાત્રી સહિતના તહેવારો માટે જાહેર કરી મહત્વની ગાઈડલાઈન
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી અંગે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.જે અનુસાર કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં...
હળવદ પાલિકાના કારોબારી ચેરમનના મિનરલ વોટરના કારખાનામાં ચાલતા જુગારધામપર દરોડો
મોરબી એલસીબી ટિમનો સપાટો : જુગારની રેડમાં 14 બોટલ વોડકા દારૂ પણ પકડાતા બેવડો ગુન્હો : દસ જુગારી પાસેથી રોકડા રૂ. ૨,૦૧,૦૦૦ સહિત રૂ. ૩,૩૩,૦૦૦નો મુદામાલ જપ્ત
મોરબી : હમણાં હમણાં ભાજપના...
મોરબીની પારેખ શેરીમાં વધુ એક વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ, : આજના કેસ 8 : જિલ્લાના...
મોરબી : મોરબીમાં કોરોનાના કેસમાં વધારો યથાવત રહ્યો છે. સોમવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં 7 કેસ આવ્યા બાદ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં મોરબી શહેરના ગ્રીનચોક વિસ્તારમાં પારેખશેરીમાં...
મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ સમસ્યા અંગે તંત્ર...
રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ પાસિયા પરિવાર બાવન ગજની ધ્વજા ચડાવશે
શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન
મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાસિયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો...



















