મોરબીના ઉદ્યોગકારોએ આરોગ્ય કેન્દ્રને 950 કોરોના ટેસ્ટિંગ કીટ ભેટ આપી !!
લાલપર આરોગ્ય કેન્દ્રને ગઈકાલે પણ લોકભાગીદારીથી 50 રેપિડ કીટ પણ અપાઈ
મોરબી : હાલ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ કીટની અછત વચ્ચે આજે લાલપર વિસ્તારના ઉદ્યોગકારો દ્વારા આરોગ્ય કેન્દ્રને 750 રેપિડ કીટ ભેટ આપી...
દલવાડી સર્કલ નજીક રીક્ષા કેનાલમાં ખાબકી
મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક એક રીક્ષા કેનાલમાં ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈને મોટી ઇજા ન પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર...
મોરબી જિલ્લામાં 2 પીઆઈની નિમણુંક : 2 પીએસઆઈની બદલી કરાઈ
મોરબી : હાલ મોરબી જીલ્લામાં તાજેતરમાં પ્રોબેશન પીરીયડ પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લામાં મુકાયેલા બે પોલીસ ઇન્સ્પેકટરોને મોરબી ખાતે નિમણુક આપવામાં આવી હતી. જે બે પોલીસ ઇન્સ્પેકટરોને હળવદ અને વાંકાનેર પોલીસ...
મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન...
વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો
વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...



















