Monday, March 30, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થશે

પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે મોરબી : હાલ ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી ખાતે હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ અનાવરણ કરવામાં આવશે.પ્રતિમાના અનાવરણ અવસર પર...

મોરબીમાં રૂ. 1.19 કરોડની આંગડિયા લૂંટના ત્રણ આરોપીઓ ઝડપાયા

હાલ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ રિકવર કરી : હજુ ત્રણ આરોપીઓને શોધવા કવાયત ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા સમગ્ર લૂંટનો પ્લાન ઘડાયાનો ઘટસ્ફોટ મોરબી :...

વાંકાનેરના ઓમ ઉમા ભંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

વાંકાનેર: હાલ તાલુકાના તીથવા ગામ નજીકના ૐ ઉમા ભાંગેશ્વર મહાદેવ મંદિરમાં તા. ૧૩  ના રોજ બુધવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનીક જનક વેગડ અને ભાવેશ પટેલ, તબલા ઉસ્તાદ...

મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી થશે

મોરબી : મોરબી શહેરના રાધાકૃષ્ણ મંદિર ખાતે આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે છપ્પનભોગ પ્રસાદ અને મહાઆરતી પણ યોજાશે. આગામી તા.10/4/2022ને રવિવારે રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ ચોક મોરબી ખાતે રામનવમીની ઉજવણી કરવામાં...

સુંદરીભવાની ગામમાં ખેડૂત અગ્રણીની પ્રથમ પુણ્યતિથિએ લોકડાયરો થયો

સદગતને શ્રદ્ધાંજલિ આપવા સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હળવદ :હાલ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે મંગળવારે રાત્રે ખેડૂત અગ્રણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe