વાવડી ગામે ગૌશાળામાં લાગેલી ભીષણ આગથી 300 જેટલા ટ્રેકટર ઘાસનો જથ્થો ભસ્મીભૂત
ગઈકાલે બપોરે ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં લાગેલી આગમાં હજી નીચેથી સળગતું હોય ગામના સ્વંયસેવકો અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતા ઘાસને લોડરથી બહાર કાઢીને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા
મોરબી : મોરબીના નાની વાવડી ગામે...
રૂપિયા 51 લાખની લેમિનેટ્સ શીટ સાથે સાળો ઝડપાયો, બનેવી રફુચક્કર
નેપાળ મોકલવાયેલ લેમિનેટ્સ શીટ લઈ ટ્રક ચાલક નાસી છૂટવાના કેસમાં મોરબી પોલીસે ઉત્તરપ્રદેશના આઝમગઢથી 5775 લેમીનેટ્સ શીટ સાથે એક આરોપીને પકડી પાડ્યો
મોરબી : મોરબીની પેઢીએ 5775 લેમીનેટ્સ શીટ ટ્રાન્સપોર્ટર મારફતે નેપાળ...
પડયા પર પાટુ! હવે પ્રોપેન ગેસના ભાવમાં 11.75નો ભાવ વધારો
ગુજરાત ગેસ કંપનીએ એપ્રિલ માસમાં નેચરલ ગેસના ભાવ યથાવત રાખી 20 ટકા કાપ લંબાવ્યો : વધુ ગેસ વાપરવો હોય તો 102 રૂપિયા ભાવ ચૂકવવો પડશે
મોરબી : મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને નેચરલ ગેસના...
મોરબી જિલ્લાના 65 તલાટી કમ મંત્રીઓની બદલી કરાઈ
જિલ્લા પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓના માળખામાં ધરખમ ફેરફાર કરતા ડે. ડીડીઓ
મોરબી : હાલ જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા 65 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટી સરળતા ખાતર તથા સ્વવિનંતીથી નાયબ જિલ્લા...
મોરબીમાં જલારામ મંદિર ખાતે ૪ એપ્રિલે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
સ્વ. યોગેશભાઈ કીશોરભાઈ કાવર પરિવારના સહયોગથી નિ:શુલ્ક કેમ્પનું આયોજન
મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ...




















