Friday, May 2, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીની ચકચારી 1.19 કરોડની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો

હાલ તપાસનીશ પોલીસ ટીમે વીંછીયા સહિતના ગામના પાંચથી વધુ શખ્સોને સકંજામાં લેતા પોલીસ સત્તાવાર રીતે જાહેર કરશે મોરબી : મોરબીની ચકચારી રૂ.1.19ની આંગડિયા લૂંટ ઘટના હવે ડિટેકટ થઈ ચુકી છે. સૂત્રોના જણાવ્યા...

માળીયાના રોહિશાળા ગામે ખેડૂત યુવકની હત્યા કરનાર દંપતી ઝડપાયું

મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે સીમમાં ખેડૂતની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રોહિશાળા ગામે ખેતમજુરી કરતા અને લગ્ન ન કર્યા છતાં પતિ-પત્ની તરીકે ઓળખવતા સ્ત્રી પુરુષને માળીયા પોલીસે તેમના...

મોરબીના રંગપર (બેલા) ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાનને રૂ.૧૦૦૦૦૦ ની સહાય

(દિવેન ઝાલરિયા)  મોરબી: મોરબીના રંગપર (બેલા) રામેશ્વર કોમ્પલેક્ષ ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાન ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ ને રૂ.૧૦૦૦૦૦ ની સહાય રૂબરૂ જઈને અર્પણ કરવામાં આવેલ હતી જેમાં રંગપર (બેલા)...

મોરબી નજીક સિરામિક કારખાનામાં જુગારની રેડ: પાંચ જુગારી પકડાયા

મોરબી નજીકના ઢુવા ગામ પાસે આવેલ કારખાનામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ જુગારી ૧.૪૪ લાખની રોકડા સાથે ઝડપાયા હતા મોરબી એલ.સી.બી.ના પુથ્વીરાજસિંહ જાડેજા...

મોરબી શહેરમાં કાલે સવારથી બપોરે 3 વાગ્યા સુધી વેપારીઓ દુકાનો ખોલી શકશે

મોરબી જિલ્લામાં વેપારીઓ માટે રાહત મળે તેવા સમાચાર સરકાર તરફથી આપવામા આવેલ છે અને આવતીકાલથી મોરબી સહિત ગુજરાતનાં ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે અને વેપારીઓ તેની દુકાનોને સવારના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe