Monday, June 8, 2026
Uam No. GJ32E0006963

ચકચારી મમૂદાઢી હત્યા કેસમાં ફરાર ૪ આરોપીઓ વિરુદ્ધ હાજર થવા સ્પેશ્યલ કોર્ટનું તેડુ

મોરબી: રાત્રીના સાડા આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન શનાળા બાયપાસ રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ કરી મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી...

ટીખળખોરોના ત્રાસ ને કારણે મોરબીનું મણીમંદિર ફરી બંધ

હાલ મણીમંદિરમાં નુકશાન પહોંચતા રિપેરીગ કરવા માટે બંધ રખાયું હોવાનો સંચાલકોએ નિર્દેશ આપ્યો મોરબી : આજે મોરબીના ઐતિહાસિક નજરાણા સમાન ભવ્ય સ્થાપત્ય કલના બેનમૂન નમૂના સમાન મણિમંદિરને ચાલુ કર્યાના થોડા દિવસોમાં જ...

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ વચ્ચે મસમોટા ખાડાથી અકસ્માતનો ભય

લાંબા સમયથી પડેલા ખાડાનું વ્હેલી તકે બુરાણ કરવાની લોકમાંગ મોરબી : હાલ મોરબીમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર રોડની વચ્ચે લાંબા સમયથી મસમોટો ખાડો પડી ગયો હોવાથી વાહન અકસ્માતનું જોખમ રહે...

મોરબીમાં ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણી અંગે અધિકારીઓની બેઠક યોજાણી

મોરબી ખાતે જિલ્લાકક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાશે મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૮મી માર્ચ-૨૦૨૨ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ ઉજવણીનું આયોજન કરવામાં...

મોરબી પાલિકાએ આજે જુના કરવેરા ભરનાર આસામીઓને આપી રૂ. 12.26 લાખ વ્યાજ માફ કર્યું

જુના કરવેરાના વ્યાજની માફી આપવાના નિર્ણયનો અમલ કરતી મોરબી પાલિકા મોરબી : હાલ ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા દ્વારા જુના કરવેરા બાકી હોય તેનું...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...