Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી: ખાખરેચી જતા રસ્તે કાર પર કન્ટેનર પડતા ત્રણ વ્યક્તિઓના મોત

મોરબી :માળિયા હાઈવે પર તાજેતરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણના મોત થયા હતા તો આજે વધુ એક જોરદાર અકસ્માત સર્જાયો છે જેમાં હાઈવે પર...

મોરબી: સામાકાંઠે આવેલ વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની...

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: સામાકાંઠે ફ્લોરા હોમ્સની સામે અને મહેન્દ્રનગરમાં આવતું  વૃંદાવનપાર્ક ના બહેનો દ્વારા બપોરે 1 બાદ ઘરથી બહાર ન નીકળવાની આવકારદાયક પહેલ કરવામાં આવી હોવાના સમાચાર છે પ્રાપ્ત વિગતો...

મોરબી: મોડી સાંજે ભૂકંપનો હળવો આંચકો આવતા નાસભાગ મચી જુઓ VIDEO

(મયુર બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી ચ્હે ત્યારે આજે મોડી સાંજે હળવો ભૂકંપનો આંચકો આવતા નાસભાગ મચી જવા પામી હતી આ આંચકો મોરબીના છેવાડાના વિસ્તારો સુધી...

મોરબીમાં પિતા ની અર્થી ને કાંધ આપી ‘પુત્ર પુત્રી એક સમાન’ સૂત્ર ને સાર્થક...

મોરબી: મોરબીમાં પિતા ની અર્થી ને કાંધ આપી 'પુત્ર પુત્રી એક સમાન' સૂત્ર ને સાર્થક કરતી દીકરીઓનો કીસ્સ્સો પ્રકાશમાં આવ્યો છે સ્વ.અમૃતલાલ હરિશંકર રાવલ (ઉ.વ.88) નું ગત તા. 21/5/2021 ના રોજ...

મોરબીની વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ : 6 વિદ્યાર્થીઓ સહિત કુલ 24 પોઝિટીવ

મોરબી શહેરમાં 12 અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 12 અને મોરબી ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. શહેરની નાલંદામાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...