મોરબીના ખાખરાળા, નાગડાવાસ અને રાજપર (કુતાસી) ગામના તળાવ તૂટયા : જળબંબાકાર
માળિયા અને મોરબી પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા : નીચાણવાળા વિસ્તારોમાં લોકોની હાલત કફોડી : મોરબીનું ગાંધીનગર ગામ બેટમાં ફેરવાઈ ગયું
મોરબી : મોરબી અને માળિયા પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ભારે...
અમદાવાદમાં કર્ફ્યુ બાદ મોરબીમાં કરફ્યુ અંગે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે
આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે કોર કમિટીની મીટીંગ બોલવાઇ
મોરબી : ગઈકાલથી અમદાવાદમાં કોરોનો કહેર ફરી વધતા રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં હાલ કરફ્યુ અંગે કોઈ નિર્ણય...
અનલોક 4.0 : વેપારીઓ અને દુકાનધારકો માટે કેટલી મળી શકશે વધુ છૂટછાટ
તાજેતરમા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક UNLOCK 4.0ની શરતોને આધીન નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી
હોટેલ દુકાન ધારકો અને શાળા કોલેજો માટે નવી જાહેરાત
રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્નેતો સૌથી મોટી રાહત...
પત્નીની હત્યા કરનાર પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરાઈ
મોરબી : હાલ મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ જાજરૂ ગયા બાદ બેભાન હાલતમાં પરિણીતાના મૃત્યુના કિસ્સામાં પતિ અને સૌતને મળી પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે....
મોરબી: મહારાણા પ્રતાપ સર્કલે કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન
(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: આપણા દેશ ની ચીન બોર્ડર એ ગાલીવાન વેલી ની અંદર ચીન અને ભારતીય સેના ના જવાનો ના ઘર્ષણ માં આપણા ભારતીય સેના ના જે ૨૦ જવાનો શહીદ...