Friday, June 19, 2026
Uam No. GJ32E0006963

મોરબી: ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ સુધીના રોડનું ખાતમૂહુર્ત કરાયું

મોરબીમાં વિકાસની ગતિ વણથંભી રાખવા માટે સતત ચિંતા કરાઇ રહી છે : રાજ્યમંત્રી મોરબી : મોરબી તાલુકાના ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ રોડનું ખાતમૂહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા(શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો),...

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

  મોરબી-માળીયાના ધારાસભ્યની રજૂઆતો બાદ નજરબાગ રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો ઉમેરો થયો રીનોવેશન સહિતના કાર્યોની રજૂઆત બાદ થયેલ કાર્યો બદલ મંત્રીનો આભાર વ્યક્ત કરાયો મોરબી : મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને...

મોરબીમાં લોકસંપર્ક યોજી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સર્કિટ હાઉસ ખાતે લોકપ્રશ્નોને વાચા આપી મોરબી : આજે મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી...

ટંકારામાં શનિવારે વાહન વ્યવહાર મંત્રીના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ થશે

બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, શોપ સહિતની સુવિધા ટંકારા : હાલ ટંકારામાં શનિવારે રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. બસ...

મોરબીના પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાઈ ગયા

મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્યએ ઘડિયા લગ્ન કરવા લોકોને અપીલ કરી હતી અને તેમના નિવાસ સ્થાને ઘડિયા લગ્ન યોજાનાર માટે લગ્નનું આયોજન અને તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...