Sunday, July 5, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 78 કેસ નોંધાયા

મોરબી શહેરમાં હાઈએસ્ટ 45 કેસ નોંધાયા : જિલ્લામાં 18 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં આજે નવા 78 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં 45 કેસ નોંધાયા છે.આ સાથે...

મોરબીમાં ઉત્તરાયણ અનુલક્ષી જાહેરનામુ : ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમ પર પ્રતિબંધ

મોરબી : હાલ કોરોના વાઈરસની ભારત સરકાર અને ગુજરાત સરકારની માર્ગદર્શીકા મુજબ ઉત્તરાયણ અને વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતા હોય છે.લોકો એકત્રીત...

મોરબીમાં વન વિભાગ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર કાર્યરત...

હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવામાં સહયોગ આપવા અપીલ મોરબી: હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે ઉત્તરાયણના તહેવાર માટે કરુણા અભિયાન તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઠેરઠેર કેન્દ્રો ઉભા કરાયા છે.જ્યાં ઘાયલ...

વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે. એમ આ વર્ષે પણ ૩૩...

મોરબી પાલિકાના વાંકે ઝૂલતા પુલનું રીનોવેશન ખોરંભે

મોરબી નગરપાલિકા નવું એગ્રીમેન્ટ ન કરે તો ઝૂલતા પુલની જવાબદારી પરત સોંપી દેવા ઓરેવા ગ્રુપનો નિર્ણય મોરબી : હાલ મોરબીની ઓળખ સમા ઝૂલતા પુલની હાલત હાલ જોખમી બની છે ત્યારે મોરબી પાલિકાની...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...