મોરબી-માળિયા બેઠક માટે ભાજપ તરફથી બ્રિજેશ મેરજાના નામની સતાવાર જાહેરાત કરાઈ
તા.13 અથવા 14એ ફોર્મ ભરે તેવી સંભાવના
મોરબી : હાલ મોરબી- માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સતાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે અન્ય છ બેઠકોના...
મોરબી : અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પ્રતિદિન ૬૦૦ પાઉચ છાશનું અવિરત વિતરણ
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જે અસહ્ય ગરમીથી સૌ કોઈ પરેશાન છે ત્યારે મોરબીમાં સેવાભાવી સંસ્થાના યુવાનો દ્વારા આખા મેં માસમાં પ્રતિદિન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વરસાદ...
કોરોનાને પગલે ધક્કાવાળા મેલડી માતાજી મંદિરે તાવા પ્રસાદ બંધ રહેશે
આગામી તા.27 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સમુહલગ્નોત્સવ પણ રદ્દ રહેશે
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પ્રકોપ વધી રહ્યો હોય અત્રેના રેલવે સ્ટેશન નજીક આવેલ પ્રસિદ્ધ ધક્કાવાળા મેલડી માતાજી મંદિરે તાવા પ્રસાદના આયોજન બંધ...
મોરબી નગર પાલિકા ચાલી રહી છે અર્ધાથી પણ ઓછા સ્ટાફમાં!!
પાલિકાનું 503ના મહેકમમાંથી હાલ માત્ર 218નો જ સ્ટાફ : મોટાભાગનો ચાર્જમાં ચાલતો વહીવટ : ક્લાર્કના સહારે જ ચાલતા મોટાભાગના વિભાગો, એક વ્યકતિને ત્રણ-ચાર વિભાગનો ચાર્જ
મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ-વન...
મોરબી : ભડીયાદ ગામના સખી સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકા પંચાયતના સહયોગથી મિશન મંગલમ મંડળ દ્વારા રોપાઓનું વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભડીયાદ ગામના સખી સંઘના પ્રમુખ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ...




















