મોરબીમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ નહેરોની સફાઇ-મરામત કામ કરાશે
જિલ્લામાં ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચે ૧૨૪ કામો હાથ ધરાશે
મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા...
મોરબીમાં તમામ રૂટ ઉપર સિટી બસ શરુ થઇ
મોરબી : વિગત મુજબ મોરબી નગરપાલિકા સંચાલિત સિટી બસ ફરીથી શરૂ થઈ છે. તમામ બસો શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દોડવા લાગી છે. વધુને વધુ લોકો પણ સિટી બસનો લાભ લેવા...
મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન સોમવારથી શરૂ થશે : અભિનવ જેફ
આગામી સોમવારથી વાંકાનેર- મોરબી વચ્ચે ડેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેવું રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
સોમવારથી વાંકાનેર- મોરબી વચ્ચે ડેમુ ટ્રેન શરુ થવાની...
મચ્છુ 2 ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા : મચ્છુ નદીમાં ઘોડાપુર
મોરબીના પાડાપુલ પાસેનો બેઠો પુલ બંધ કરાયો : મચ્છુ 1 ડેમ દોઢ ફૂટે ઓવર ફ્લો થતા મચ્છુ 2માં પાણીની તોતિંગ આવક : હાલ ડેમમાંથી 20712 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે
મોરબી :...
મોરબીમાં આવેલ કમોસમી વરસાદને કારણે તલ-બાગાયતી પાકોને નુકશાન
મોરબી : તાજેતરના મોરબી જિલ્લામાં સોમવારે ભારે પવન અને કમોસમી વરસેલા વરસાદને કારણે ટંકારા, વાંકાનેર, હળવદ સહિતના તાલુકાના ગામોમાં તૈયાર પાક અને બાગાયત પાકને નુકસાન પહોંચ્યું છે
આ અંગે ટંકારા તાલુકાના...


















